શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટના વિકાસના શિલ્પી અને સ્વપ્નદ્રષ્ટા, ભૂતપૂર્વ ધારાસભ્ય, મેયર, સમાજિક તેમજ રાજકીય અગ્રણી અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ના પ્રમુખ અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં તેઓએ પ્રગટાવેલી સેવા અને સમર્પણની જ્યોતને પ્રજ્વલિત રાખવા, લોકકલ્યાણ માટેની તેમની ભાવનાઓને અનુરૂપ વિવિધ પ્રકારની સમાજોપયોગી તેમજ સેવાકીય પ્રવૃત્તિ ના ઉદેશ અને કર્યો કરવાના ધ્યેય સાથે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની રચના ઓક્ટોબર ૧૯૮૩ થી કરવામાં આવી. સ્થાપના થી આજ સુધી ટ્રસ્ટ દ્વારા સામાજીક કાર્યોના વિવિધ પ્રકલ્પો સફળતાપુર્વક ચાલી રહ્યા છે.

Image

ટ્રસ્ટી મંડળ

સ્થપાક ટ્રસ્ટીઓ:-

ડૉ. પી. વી. દોશી (પપ્પાજી)

Details

અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં ગઠિત અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપનાકાળથી પપ્પાજીની પ્રેરણા અને તેમના નેતૃત્વમાં આ ટ્રસ્ટની જનકલ્યાણની ભાવનાને સમાજમાં ઉજાગર કરવા અને તે અંગેની વ્યવસ્થા અને સમાજના અલગ અલગ સેવાક્ષેત્રમાં Read More

સ્વ કેશુભાઈ પટેલ

Details

કેશુભાઈ સવદાસભાઈ પટેલ અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના થી જોડાયેલા હતા. તેમણે આપના ટ્રસ્ટમાં ઘણા વર્ષો સુધી સેવામાં સક્રિય કામગીરી કરેલી. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને રાજકોટમાં તેમની લોટની મિલ ચલાવતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં Read More

ચીમનભાઈ શુક્લ

Details

ચીમનભાઈ શુક્લ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટીઓ પૈકીના એક અગ્રગણ્ય વ્યક્તિ હતા. પોતાના શિશુકાળથી સંઘના સ્વયંસેવક તરીકે તેમણે સમાજના જુદા જુદા ક્ષેત્રના લોકોનું એક ઉત્તમ સંગઠન નિર્માણ કરેલ હતું. સંઘની વિચારધારા અને સંસ્કારોને જાહેરજીવનમાં અને તેમાં Read More

રામકૃષ્ણ ઠાકર

Details

રામકૃષ્ણ ઠાકર આમ તો ‘શમભાઈ ઠાકર' તરીકે જાણીતા હતા. વિદ્યાર્થીકાળથી જાહેરજીવનમાં પદાર્પણ કરનાર રામભાઈ આ ટ્રસ્ટના સૌથી નાના અને યુવા ટ્રસ્ટી હતા. મેયરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે તેમની સેવા લાંબા સમય સુધી રાજકોટને મળી હતી. કોઈ પણ
Read More

વૈદ્ય ડો. રમણીકભાઈ

Details

અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપનાથી ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવનાર રમણીકભાઈ કાબેલ, અનુભવી અને કર્મઠ કાર્યકર્તા હતા. તેઓ વ્યવસાયે આયુર્વેદ તરીકેની સેવા આપતા હતા. તેમના આ વ્યવસાયમાં તેમની સેવાકીય પ્રવૃત્તિઓ તો હતી જ, Read More

વૈદ્ય ડો.કાંતિભાઈ જાની

Details

કાંતિભાઈ વૈદ્ય જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપનાથી જોડાયેલા હતા. તેઓએ આયુર્વેદ ચિકિત્સક તરીકે નામના મેળવી હતી અને આ કાર્યથી તેમના વિસ્તારના ગરીબ, મધ્યમવર્ગ અને ખાસ કરીને નાના બાળકોની સેવા એમણે અવિરત કરેલ હતી. એમની આ સેવાકીય પ્રવૃત્તિને કારણે તેમના Read More

હાલના ટ્રસ્ટીઓ:-

ડો. વલ્લભભાઈ કથીરિય

Details

ભૂતપૂર્વ અધ્યક્ષ - રાષ્ટ્રીય કામધેનું આયોગ, ભારત સરકાર ભૂતપૂર્વ પ્રધાન, ભારત સરકાર

ડો. વલ્લભભાઈ કથીરિયા રાજકોટના પીઢ સાંસદસભ્ય, જાણીતા કેન્સર સર્જન, M.S. સુધારક અને ગુજરાતના સૌથી લોકપ્રિય નેતા Read More

શ્રી જ્યોતીન્દ્ર મેહતા

Details

શ્રી જ્યોતીન્દ્રભાઈ મેહતા બી. કોમ., એલ. એલ. બી. અને ડી. એલ. ટી. પી. ક્વોલીફીકેશન સાથે રાજકોટ ના એક નામચીન એડવોકેટ & ટેક્સ કંસલ્ટન્ટ છે. હાલમાં તેઓ (NAFCUB) નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડીટ સોસાયટીઝ લી. ના પ્રેસિડેન્ટ, Read More

હંસિકાબહેન મણીઆર

Details

આદરણીય શ્રીમતી હંસીકાબહેનનો જન્મ અને ઉછેર જામનગરમાં થયેલ. તેમણે પ્રાથમિક ભણતર સજુબા ગર્લ્સ હાઈસ્કુલ માં અને જુનીયર કોલેજ આર્ટસ વિષય માં કરી. હંસીકાબેન એટલે “Behind every great Man there's a great Woman” નું શ્રેષ્ઠ ઉદાહરણ.
Read More

મહાસુખભાઈ શાહ

Details

શ્રી મહાસુખભાઇ ગોવિંદજી શાહ વ્યવહારમાં એકદમ સરળ, સિદ્ધાંતનિષ્ઠ, પ્રમાણિક, નીડર, ધર્મનિષ્ઠ અને આદરણીય વડિલ. તેમનો જન્મ અને હાઈ સ્કુલ સુધીનું શિક્ષણ મોરબીમાં અને ભાવનગરની શામળદાસ કોલેજમાંથી
Read More

શિવુભાઈ જયંતિલાલ દવે

Details

શિવુભાઈ હાલમાં નિવૃત, મૂળ રાજકોટના રહેવાસી છે. તેમણે માધ્યમિક શિક્ષણ કરણસિંહજી હાઈ સ્કુલ અને ઉચ્ચ અભ્યાસ રાજકોટ ની પી. ડી. એમ કોલેજમાંથી પૂર્ણ કરેલ. ૧૯૫૫ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ અને એમાં સેવા આપી. પોતાનું ઓટોમોબાઇલ નું Read More